GPSSB Helpline Number : ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હેલ્પલાઇન અંગેની જાહેરાત જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૭-૦૫-૨૦૨૩ ના રોજ ૧૨-૩૦ થી ૧૩-૩૦ કલાક દરમ્યાન જિલ્લા ખાતે યોજાનાર છે. આ પરીક્ષા માટે ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી તા.૨૭-૦૪-૨૦૨૩ થી તા.૦૭-૦૫-૨૦૨૩ દરમ્યાન ડાઉનલોડ કરી, પ્રિન્ટ કરી મેળવી લેવાની રહેશે.
GPSSB Helpline Number- highlights | હેલ્પલાઇન નંબર
વિભાગનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
આર્ટિકલનું નામ | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હેલ્પલાઇન અંગેની જાહેરાત |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
હેલ્પલાઇન નંબર:- | 8758804212 , 8758804217 |
તલાટી પરીક્ષા તારીખ 2023 | 7/05/23 |
કુલ ખાલી જગ્યા | 3437 Post |
એપ્લિકેશન ફોર્મ મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | ojas.gujarat.gov.in |
GPSSB Helpline Number
આ પરીક્ષામાં કોઇ ઉમેદવારને કોલલેટર/ હોલટીકીટ બાબતે આનુષાંગિક પૂછપરછ માટે રાજ્યકક્ષાએ તા.૨૭-૦૪-૨૦૨૩ થી તા.૦૭-૦૫-૨૦૨૩ સુધી (કચેરી કામકાજના સમય દરમિયાન) ટેલીફોનીક હેલ્પલાઇન શરુ કરવામાં આવેલ છે. જેની દરેક ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.
ઉપરોકત હેલ્પલાઇન ઉપર નિયત તારીખો દરમ્યાન કચેરી કામકાજના સમય દરમ્યાન પૂછપરછ કરી શકાશે.
હેલ્પલાઇન નંબર:-
- (૧) ૮૭૫૮૮૦૪૨૧૨
- (૨) ૮૭૫૮૮૦૪૨૧૭
નોંધ:- ઉમેદવારને તેમને ફાળવેલ પરીક્ષા કેન્દ્ર બાબતેની પૂછપરછ માટે જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબરની વિગતો અલગથી મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે, જેથી આ અંગેની પૂછપરછ માટે જિલ્લા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરવા ઉમેદવારોને વિનંતી છે.
આ પણ વાંચો :-
- આવનાર તલાટી પરીક્ષાની તૈયારી કરવા માટે તલાટી પરીક્ષાનાં જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 pdf ફાઈલમાં ડાઉનલોડ કરો
- GPSSB Talati Exam Call Letter 2023 Download : તલાટી પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની ડાયરેક્ટ લિંક
- Talati Exam 2023 S.T Bus Plan : તલાટી પરિક્ષા માટે એસ ટી બસ નિગમેં કર્યું જબરદસ્ત પ્લાનિંગ, જાણો શું છે પ્લાન
મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હેલ્પલાઇન નંબર | અહી ક્લિક કરો |
7 thoughts on “GPSSB Helpline Number : હવે તલાટી પરિક્ષાના ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર બાબતની પૂછપરછ હેલ્પલાઇન નંબર દ્વારા કરી શકાશે”