જ્ઞાન સહાયક ભરતી અપડેટ : જીવન શિક્ષણ આપતા શિક્ષક કરાર આધારીત હોઇ શકે તોશાસન માટે ફિક્સ પગારે, ૧૧ મહિનાના કરાર આધારીત નેતા કેમ ના હોય,ગુજરાતમાં સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરવા આતુર બની છે ત્યારે TAT અને TET જેવી પરીક્ષા આપનારા ભાવિ શિક્ષકો પર જોખમ ઉભું થઇ રહ્યું હોવાથી તેઓ તેમના અસ્તિસ્વ માટેની લડાઇ લડી રહ્યાં છે પરંતુ સરકાર મચક આપતી નથી. ૧૧ મહિનના કરારથી ફિક્સ પગાર (૨૧૦૦૦-૨૬૦૦૦)માં શિક્ષકો લેવાની સરકારની યોજના સામે હજારો ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળે છે. એક શિક્ષક ઉમેદવારે લખેલો પત્ર વાયરલ થઇ રહ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે ‘શિક્ષકોની ભરતી ૧૧ મહિનાના કરારથી કરવામાં આવે છે ત્યારે રાજનીતિમાં કેમ ૧૧ મહિનાનો કરાર થતો નથી.
જ્ઞાન સહાયક ભરતી અપડેટ
સંસ્થાનું નામ | ગુજરાત શિક્ષણ વિભાગ |
આર્ટિકલ નું નામ | જ્ઞાન સહાયક ભરતી અપડેટ |
આર્ટિકલ કેટેગરી | Sarkari Result |
કુલ જગ્યાઓ | 31575 |
પોસ્ટ નું નામ | જ્ઞાન સહાયક, ખેલ સહાયક |
પસંદગી પ્રક્રિયા | મેરીટનાં આધારે |
અરજી મોડ | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | http://ojas.gujarat.gov.in/ |
આ પણ વાંચો :-
- NABARD Bharti 2023 : કૃષિ અને ગ્રામીણ વિકાસ માટે નેશનલ બેંકમાં આવી મોટી ભરતી, પગાર 44500 સુધી
- ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનમાં આવી ભરતી : GMRC Reqruitment 2023, ફટાફટ અરજી કરો
- Indian Coast Guard Reqrutment 2023 : ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ભરતી 2023, ધોરણ 10 પાસ અને અન્ય લાયકાત
જ્ઞાન સહાયક ભરતી
રાજકીય નેતા માટે કેમ કોઇ નિયમો ઘડાયા નથી. તેમના માટે કેમ કોઇ પરીક્ષા નથી. ચોથું ધોરણ પાસ નેતા પણ મંત્રી બની શકે છે. સરકાર ભરતીના નામે કોન્ટ્રાક્ટ કરી રહી છે જે તંદુરસ્ત શિક્ષણ વ્યવસ્થા માટે ગેરબંધારણીય છે. રાજયવ્યાપી આંદોલન કર્યા બાદ તેને હટાવી લેવાયામાં આવ્યા હતા. આ સમગ્ર વિવાદના મામલે કયા ગ્રહો કારણભૂત રહ્યા છે, તેનું એનાલીલીસ કરાયું છે.
મહત્વપૂર્ણ લિંક્સ
પ્રાઈમરી જ્ઞાન સહાયક | અહી ક્લિક કરો |
પ્રાથમિક જ્ઞાન સહાયક યોજના પરિપત્ર | અહી ક્લિક કરો |
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક યોજના પરિપત્ર | અહી ક્લિક કરો |
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખેલ સહાયક યોજના પરિપત્ર | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “જ્ઞાન સહાયક ભરતી અપડેટ : જીવન શિક્ષણ આપતા શિક્ષક કરાર આધારીત હોઇ શકે તો,શાસન માટે ફિક્સ પગારે ૧૧ મહિનાના કરાર આધારીત નેતા કેમ ના હોય?”